ઝાલોદ પ્રાંત કચેરી ખાતે ડોમેસ્ટિક એરપોર્ટના નામે ગરીબોની જમીન વિહોણા કરવાનો આરોપ લગાવતાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું
પંકજ પંડિત વિકાશના નામે ખેડૂતોનું વિનાશ થતું હોવાનું કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યુઝાલોદ તાલુકામાં ડોમેસ્ટિક એરપોર્ટનું સર્વે કરવા માટે કેટલીય વાર જવાબદાર પ્રતિનિધિઓ આવી...

