Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા નગરમાં જૈન સમાજના સંત ગુરુ નું આગમન થયું અને દરરોજ સાંજે 07:00 થી 8 જૈન મંદિર પરિસરમાં પ્રવચન આપશે

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આજ રોજ જૈન સમાજના સંત ગુરુ આનંદ સાગર મહારાજ તેમજ ઉત્સવ ચંદ્ર સાગર મહારાજ નું ફતેપુરામાં આગમન થતાં જૈન સમાજમાં ઉત્સવનો માહોલ અને ખુશીની લાગણી પ્રસરી ગઈ હતી ફતેપુરા નગરમાં પધારેલા સંત ગુરુ આનંદ સાગર મહારાજ તેમજ ઉત્સવ ચંદ્ર સાગર મહારાજ નગરમાં આવેલ જૈન સમાજના જૈન મંદિર પરિસરમાં ત્રણથી ચાર દિવસ સાંજના સાત થી આઠ વાગ્યા દરમ્યાન સત્સંગ પ્રવચન આપશે જેનો લાભ અને લહાવો જૈન સમાજ ના લોકો સહિત ફતેપુરા નગરના નગરજનો ને મળશે

Share

Related posts

દાહોદ, જિલ્લા ભરમાં પુરૂષ મતદારો કરતાં મહિલા મતદારો વધારે છે ગુજરાતનાં મુખ્ય ચૂંટણી પંચે આપી માહિતી

Admin

“આઝાદીના અમૃત મહોત્સવ” અંતર્ગત ગોધરા તાલુકાની અંબાલી પ્રાથમિક શાળાના વિધ્યાર્થીઓ દેશભક્તિનાં રંગે રંગાયા – જાણો વધુ

gujaratjanekta

વિશ્વ હિન્ધુ પરિષદ કર્ણાવતી ક્ષેત્ર પરીષદ દ્વારા ગુજરાત રાજ્યનું શિક્ષા વર્ગ દાહોદના ખરેડી ગામ ખાતે યોજાયો.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial