Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા નગરમાં જૈન સમાજના સંત ગુરુ નું આગમન થયું અને દરરોજ સાંજે 07:00 થી 8 જૈન મંદિર પરિસરમાં પ્રવચન આપશે

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આજ રોજ જૈન સમાજના સંત ગુરુ આનંદ સાગર મહારાજ તેમજ ઉત્સવ ચંદ્ર સાગર મહારાજ નું ફતેપુરામાં આગમન થતાં જૈન સમાજમાં ઉત્સવનો માહોલ અને ખુશીની લાગણી પ્રસરી ગઈ હતી ફતેપુરા નગરમાં પધારેલા સંત ગુરુ આનંદ સાગર મહારાજ તેમજ ઉત્સવ ચંદ્ર સાગર મહારાજ નગરમાં આવેલ જૈન સમાજના જૈન મંદિર પરિસરમાં ત્રણથી ચાર દિવસ સાંજના સાત થી આઠ વાગ્યા દરમ્યાન સત્સંગ પ્રવચન આપશે જેનો લાભ અને લહાવો જૈન સમાજ ના લોકો સહિત ફતેપુરા નગરના નગરજનો ને મળશે

Share

Related posts

અમન ડે સ્કુલના વિદ્યાર્થીઓ દ્રારા રતન ટાટાજીને ભાવભીની શ્રદ્ધાંજલિ

gujaratjanekta

ઝાલોદ પોલિસ દ્વારા રાત્રીના સમયમાં ડ્રોન દ્વારા વિવિધ વિસ્તારોમાં ફરતા અસામાજિક તત્વો પર નજર રાખવામાં આવી

gujaratjanekta

ગુજરાત આગામી 5 વર્ષમાં 1 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનશે, ભુપેન્દ્ર પટેલ સરકારનો મેગા પ્લાન

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial