ઝાલોદ તાલુકાના ચૌદ ગામોમા નેશનલ કોરીડોરના નુકસાનની માંગણી પુરી ન થતાં ખેડૂતોની આંદોલન કરવાની ચીમકી
પંકજ પંડિત ખેડૂત આગેવાન મૂકેશ ડાંગી દ્વારા ખેડૂતો આત્મ વિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારી ઝાલોદ તાલુકામાથી નીકળતો દિલ્હી મુંબઈ કોરીડોર ને લઈ કુલ ચૌદ ગામોને...

