ઝાલોદ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ અંતર્ગત બે ખોવાયેલ મોબાઇલ મૂળ માલિકોને પરત કર્યા
પંકજ પંડિત ઝાલોદ પોલીસના ડી.વાય.એસ.પી ડી.આર.પટેલના માર્ગદર્શન હેઠળ પી.આઈ ગૌરવ ગામીત, પી.એસ.આઈ સી.કે.સીસોદીયા, પી.એસ.આઈ આર.વી.રાઠોડ તેમજ આઈ.ટી કર્મચારી જાબીર ભાભોર દ્વારા બે વ્યક્તિઓના ખોવાઈ ગયેલ...

