ઝાલોદ કૉલેજમાં “જ્ઞાન ગોષ્ઠી“ વ્યાખ્યાન શ્રેણી પ્રકલ્પનું ઉદ્ઘાટન સત્ર યોજાયું
શ્રી કે.આર દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, ઝાલોદના આચાર્યશ્રી ડૉ.એ.આર. મોદી સાહેબની સંકલ્પના “મિશન ફૉર ચેન્જ” અભિગમ અંતર્ગત તા. 26/07/2025 ને શનિવારના રોજ વિશેષરૂપથી કૉલેજના...

