પરશુરામ જયંતિ નિમિત્તે ગોધરા ખાતે શોભાયાત્રાને પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
સંકેત પંડ્યા – એડિટર મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પરશુરામ જયંતિ નિમિત્તે આજે પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે બ્રહ્મસમાજ દ્વારા આયોજિત એક શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું....

