લુણાવાડા તાલુકાના નાના વડદલા સરકારી શાળામાં શૈક્ષણિક કીટનું વિતરણ કરતા આજીવન શિક્ષક શંકરલાલ ત્રિવેદી
સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ લુણાવાડાના મહી કાંઠાના વતની અને વડોદરાને કર્મભૂમિ બનાવી છે તેવા આજીવન શિક્ષક, અમૃતવર્ષે પણ પોતાની માતૃસંસ્થા કે જ્યાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું...

