પંકજ પંડિત ટી.વાય.એસ.પી પટેલની આગેવાની હેઠળ સી.પી.આઇ રાઠવા અને પી.એસ.આઇ રાઠવા સાથે પોલિસ સ્ટાફ સાથે ફૂટમાર્ચ યોજાયું ઝાલોદ નગરના ડી.વાય.એસ.પી પટેલની આગેવાની હેઠળ આજરોજ તારીખ...
પંકજ પંડિત આજ રોજ તારીખ 19-09-2023 મંગળવારના રોજ ઝાલોદ સિદ્ધવિનાયક મંદિરનો પાટોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે પાંચ વાગ્યે ગણેશજીનું કેંસર...
નર્મદા જિલ્લામાં પાંચેય તાલુકામાં ધોધમાર વરસાદ થયો છે. જિલ્લામાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સાગબારા તાલુકામાં સેલંબામાં 6 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે....
દાહોદ કેતન ભટ્ટ દાહોદ જિલ્લા પંચાયત સભાખંડમાં દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકર આમલીયાર ની અધ્યક્ષતામાં અને જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્ર સોનીની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયતના પ્રમુખ,...
ચુંટણીઓ નજીક આવતા જ ગુજરાતમાં આંદોલન અને ધરણા કરવાના શરૂ થઈ જાય છે ત્યારે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્રારા સરકાર મા વારંવાર રજુઆતો તથા મુલાકાતો...