વડોદરા શહેરની શ્રી અંબે વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા શાળાના પરિસરમાં વિજ્ઞાન મેળો યોજાયો
શ્રી અંબે વિદ્યાલય વાઘોડિયા રોડ વડોદરા ખાતે વિદ્યાર્થીઓમાં જટિલ વિચારસરણી અને વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવા માટે ૧૩મી સપ્ટેમ્બર, ૨૦૨૫ને શનિવારના રોજ શાળાના પરિસરમાં ‘વિજ્ઞાન મેળા’નું...

