સંકેત પંડ્યા – એડિટર મહીસાગર જિલ્લામાં જળ અને સ્વચ્છતા એકમ હેઠળ ચાલતા કામોમાં કર્મચારીઓ અને ખાનગી એજન્સીઓની મિલીભગતથી ભ્રષ્ટાચાર આચરાયો હોવાની ગંભીર ફરિયાદો તથા આક્ષેપો...
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલા કુદરતી સોદર્યથી ભરપૂર પાવગઢ પવર્ત આવેલો છે. આ પર્વત પર ગુજરાતીઓના આસ્થાના કેન્દ્ર જગતજનની મા કાલિકાનું મંદિર આવેલું છે. વર્ષ...
કેન્દ્ર સરકારની જવાહર નવોદય વિદ્યાલયની પેટર્ન પર આધારિત એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ્સ (EMRS)માં ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ધોરણ ૬ થી ૧૨ના ૬૭,૦૦૦ થી વધુ આદિજાતિ...
સંકેત પંડ્યા – એડિટર મળતી માહિતિ મુજબ અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા યોજાવા જઈ રહી છે. જેને લઈને તમામ તૈયારીઓ પૂરી કરી...
સિદ્ધાંત પંડ્યા – રિપોર્ટર પ્રાપ્ત માહિતી પ્રમાણે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કીડીઆ ગામ પંચાયતમાં છેલ્લા કેટલાક સમયથી વિવાદાસ્પદ કામગીરી કરવામાં આવી રહી છે. પંચાયતની બોડી...
પ્રાપ્ત માહિતી પ્રમાણે ધરતીપુત્રોના હિતને લઈને ભારત સરકારે આગામી વર્ષ ૨૦૨૩-૨૪માં ખરીફ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે. ખેડૂતોને તેમની ખેતપેદાશોના પોષણક્ષમ...
સંકેત પંડ્યા – એડિટર છેલ્લા પાંચ દિવસથી મહીસાગર જીલ્લામાં માજી સૈનિક સંગઠન પોતાના પરિવાર સાથે માજી સૈનિક ઉપર હુમલો કરાતા ન્યાય મેળવવા માટે કોઠંબા પોલીસ...
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગુજરાતના ખેડુતો ચોમાસુ ક્યારે બેસે તેની રાહ જોઈ રહ્યા છે, પરંતુ બીજી બાજુ અરબી સમુદ્રમાં વાવાઝોડા સક્રિય થાય તેવા સમાચાર સામે આવી...