પંકજ પંડિત ઝાલોદ આજરોજ તારીખ 06-12-2023 ના રોજ આંબેડકર ચોક પર ડૉ ભીમરાવ આંબેડકરની 67 મી પુણ્યતિથિએ તેમની પ્રતિમાને ફૂલહાર પહેરાવી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી...
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે બાલાજી સોસાયટીમાં દિવાલ બાંધવા બાબતે ધીંગાણું થયું હતું.આ બાબતે બંને પક્ષોએ સામ સામે ફરિયાદ નોંધાવી છે જેના પગલે...
અહેવાલ:- અબ્દુલ્લાહ પંજાબી ગોધરા પંચમહાલ જિલ્લાના પુરવઠા અધિકારી દ્વારા સરકારી અનાજ ના કાળા બજાર કરતા દુકાનદારો અને સરકારી અમલદારો સામે ઉદાહરણરૂપ કાર્યવાહી કરવામાં...
પંકજ પંડિત કેન્દ્ર સરકારની યોજનાઓ અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના પ્રચાર પ્રસાર તથા લાભાર્થીઓ સુધી યોજનાકીય લાભો પહોંચાડવાના ધ્યેય સાથે દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા...
અહેવાલ:-અબ્દુલ્લાહ પંજાબી રિપોર્ટર:- મેહફુઝ હસન (ગોધરા) જિલ્લા પુરવઠા અધિકારી ના એક્શન મોડ માં જિલ્લા ના સરકારી અનાજ લેનાર વેપારીઓ સામે પણ એક્શન લેવાય...