ફતેપુરા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના કરવામાં આવતા સર્વેનો ગેરલાભ ઉઠાવી સૂચિત લાભાર્થીઓ પાસેથી નાણા પડાવતા તકવાદી તત્વો
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા ફતેપુરા તથા સંજેલી તાલુકાના અનેક ગામડાઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ પાસેથી તકવાદી તત્વો રૂપિયા 200 થી રૂપિયા 1000 સુધી પડાવતા હોવાની બૂમોબની...

