ઝાલોદ નગરના રામ સાગર તળાવ પાસે પ્રકૃતિના ખોળે આવેલ પૌરાણિક ખોડિયાર માતા મંદિર નગરમાં વિશેષ આસ્થાનુ કેન્દ્ર
પંકજ પંડિત ખોડિયાર માતા મંદિરમા ની:સંતાન દંપત્તિને સંતાન માતા આપે છે તેવી લોકમાન્યતાઝાલોદ નગરના રામ સાગર તળાવની પાસે પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે આવેલ પૌરાણિક ખોડિયાર માતાનું...

