ફતેપુરા તાલુકાના બલૈયા આંગણવાડી કેન્દ્ર નંબર-૧ નુ મકાન જર્જરીત:બાળકોના માથે ભમતું મોત
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા ફતેપુરા તાલુકાનાબલૈયા ખાતે આવેલ આંગણવાડીના કેન્દ્ર નંબર-૧ ના જર્જરીત મકાન બાબતે છ માસથી રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન!બલૈયામાં આંગણવાડી મકાનના...

