ઝાલોદના પેથાપુરમાં વર્ષોથી રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પગપાળા જતા માઇભક્તો માટે સર્વ સમાજ પેથાપુર દ્વારા વિસામો રાખવામાં આવે છે જેમાં માઇભક્તો દ્વારા રોકાણ કરી ભંડારાનું આયોજન...
પંકજ પંડિત ભાદરવા સુદ -એકમને રવિવારની સાંજે ખોડિયાર માતા મંદિર ખાતે 2001 ના વર્ષમાં અંબાજી પગપાળા જતા દરેક વ્યક્તિઓનું સન્માન સમારંભ ખોડિયાર માતાના મંદિર પ્રાંગણમાં...
મોઢ જ્ઞાતિ સમસ્ત પંચ,દાહોદ અંતર્ગત શ્રી મોઢેશ્વરી કેળવણી મંડળ દાહોદ દ્વારા આયોજિત સંસ્કાર સિંચન કાર્યક્રમ જેમાં બાળકો પ્રકૃતિનું જતન કરતા શીખે તે હેતુથી ઇકો ફ્રેન્ડલી...
શ્રી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ,વડોદરાનો રક્ષાબંધન ઉત્સવ અને સ્નેહમિલન કાર્યક્રમ આજરોજ તા.24/8/2025 ને રવિવારના રોજ સમાજના મોટી સંખ્યામાં હાજર લોકો,સમાજના આધ્ય સ્થાપક શ્રી શંકરલાલ.ડી...
સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મહિસાગર જિલ્લાના લુણાવાડા નગરપાલિકા વિસ્તારના વોર્ડ નં. ૧ થી ૭ના સભ્યો દ્વારા આજે નગરપાલિકા પ્રમુખ તથા ચીફ ઓફિસરશ્રીને આવેદનપત્ર પાઠવીને...