Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પેથાપુરમાં અંબાજી પગપાળા જતા માઇભક્તો માટે રાખેલ વિસામો

ઝાલોદના પેથાપુરમાં વર્ષોથી રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પગપાળા જતા માઇભક્તો માટે સર્વ સમાજ પેથાપુર દ્વારા વિસામો રાખવામાં આવે છે જેમાં માઇભક્તો દ્વારા રોકાણ કરી ભંડારાનું આયોજન કરીને માં અંબેના રથને ગામમાં દર્શનાર્થે ફેરવવામાં આવે છે ત્યાર બાદ આરતી કરીને પ્રસાદી લઈ માઇભક્તો ઝાલોદ તરફ રવાના થયેલ જેમાં સર્વ સમાજ પેથાપુર હર્ષોલ્લાસથી દરવર્ષની જેમ આ વર્ષે પણ સેવા આપી પગપાળા જતા માઇભક્તોની સેવા કરીને ધન્યતા અનુભવે છે.

Share

Related posts

રાજ્યભર ના તમામ ફીશરીઝ ગાર્ડ ને નોકરી માંથી છુટા કરવા સામે ગુજરાત હાઈકોર્ટ નો સ્ટે!!

gujaratjanekta

ઝાલોદ તાલુકાના બંબેલા ગામના ચાર બાળકો જિલ્લા કક્ષાની શાળાકીય રમતમાં ઝળક્યા ચારે ચાર બાળકો ચક્રફેંકમા નંબર લાવ્યા

gujaratjanekta

દાહોદ જિલ્લાના ગરબાડા પોલીસ મથકે ASP જગદીશ બાગરવા દ્વારા વાર્ષિક ઇન્સપેક્સન કરવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial