Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પેથાપુરમાં અંબાજી પગપાળા જતા માઇભક્તો માટે રાખેલ વિસામો

ઝાલોદના પેથાપુરમાં વર્ષોથી રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પગપાળા જતા માઇભક્તો માટે સર્વ સમાજ પેથાપુર દ્વારા વિસામો રાખવામાં આવે છે જેમાં માઇભક્તો દ્વારા રોકાણ કરી ભંડારાનું આયોજન કરીને માં અંબેના રથને ગામમાં દર્શનાર્થે ફેરવવામાં આવે છે ત્યાર બાદ આરતી કરીને પ્રસાદી લઈ માઇભક્તો ઝાલોદ તરફ રવાના થયેલ જેમાં સર્વ સમાજ પેથાપુર હર્ષોલ્લાસથી દરવર્ષની જેમ આ વર્ષે પણ સેવા આપી પગપાળા જતા માઇભક્તોની સેવા કરીને ધન્યતા અનુભવે છે.

Share

Related posts

નવા વર્ષના દિવસે દાહોદ ઝોનમાં નિરંકારી મિશન દ્વારા વિશાલ સત્સંગનું આયોજન કરવામાં આવ્યું

Admin

ઝાલોદ પોલિસે સિંઘમની જેમ 27,78,628 નો વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડયો ટ્રક ચાલક દૂરથી પોલિસને જોઈ ટ્રક મુકીને નાસી છુટયો

gujaratjanekta

ઝાલોદ ખાંટવાડા વિસ્તારમાં રોહિત સમાજના લોકો ગંદકીના વચ્ચે જીવન જીવવા મજબૂર

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial