Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પેથાપુરમાં અંબાજી પગપાળા જતા માઇભક્તો માટે રાખેલ વિસામો

ઝાલોદના પેથાપુરમાં વર્ષોથી રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પગપાળા જતા માઇભક્તો માટે સર્વ સમાજ પેથાપુર દ્વારા વિસામો રાખવામાં આવે છે જેમાં માઇભક્તો દ્વારા રોકાણ કરી ભંડારાનું આયોજન કરીને માં અંબેના રથને ગામમાં દર્શનાર્થે ફેરવવામાં આવે છે ત્યાર બાદ આરતી કરીને પ્રસાદી લઈ માઇભક્તો ઝાલોદ તરફ રવાના થયેલ જેમાં સર્વ સમાજ પેથાપુર હર્ષોલ્લાસથી દરવર્ષની જેમ આ વર્ષે પણ સેવા આપી પગપાળા જતા માઇભક્તોની સેવા કરીને ધન્યતા અનુભવે છે.

Share

Related posts

જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ વિસ્તારના માઈગ્રન્ટ મતદારોને ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે વિશેષ સુવિધા

gujaratjanekta

ઝાલોદ સિંધી સમાજ દ્વારા વિધાર્થીની કરપીણ હત્યામા ન્યાય મેળવવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું

gujaratjanekta

દાહોદના હાર્ટ સમા ગાંધી ચોક ખાતે મેડિકલ સ્ટોરમાં અગમ્ય કારણોસર લાગી આગ..

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial