લેખિકા પ્રાચી વોરાનું “ભગવદ્ ગીતા અને યુવાનો” નામના પુસ્તકનું ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિષ્ણુભાઈ પંડ્યા ના હસ્તે વિમોચન – જાણો વધુ
✍🏻પ્રદિપ ત્રિવેદી – જર્નાલિસ્ટ આજથી 5000વર્ષથી પણ વધુ વર્ષો પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં ધનુર્ધર અર્જુન ને ઉદભવેલ વિષાદ યોગ નું નિરાકરણ કરવા ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુન...

