Gujarat Jan Ekta
તાજા સમાચાર

Author gujaratjanekta

2533 Posts - 0 Comments
Breaking News education

ઝાલોદ નાની સિંચાઈ પેટા વિભાગના નાયબ કાર્યપાલક તરીકે ફરજ બજાવતા કિશોરભાઈનો વય નિવૃત્ત સમારોહ વલ્લભ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો

gujaratjanekta
પંકજ પંડિત ઝાલોદ નાની સિંચાઈ પેટા વિભાગના નાયબ કાર્યપાલક તરીકે ફરજ બજાવતા કિશોરભાઈનો વય નિવૃત્ત સમારોહ વલ્લભ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો. આ પ્રોગ્રામમાં પરિવારજનો...
Breaking News education

ઝાલોદ ડિવિઝન નું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું, જિલ્લા અધિક્ષકશ્રી રવિરાજસિંહ જાડેજા એ પોલીસની કામગીરીની સમીક્ષા કરી.

gujaratjanekta
દાહોદ જિલ્લામાં દરેક પોલીસ સ્ટેશનમાં જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવતું હોય જેમા પોલીસ સ્ટેશનની દરેક કામગીરીની સમીક્ષા કરવામાં આવતી હોય છે આજે...
Breaking News education

ઝાલોદ પોલીસે સીમેન્ટ ટેન્કર ની આડમા લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડયો ડ્રાઇવરની અટકાયત

gujaratjanekta
ઝાલોદ પોલીસ રાજસ્થાની ધાવડીયા ચેક પોસ્ટ પર શંકાસ્પદ વાહનોનુ ચેકીંગ કરી રહેલ હતી તેવામાં રાજસ્થાન મોના ડૂંગર તરફ થી એક સિમેન્ટનુ ટેન્કર આવતા પોલીસ દ્વારા...
Breaking News education

ફતેપુરા પંચાલ સમાજના પ્રમુખ પંકજભાઈ પંચાલના મકાન પર પધારતા પંજાબના શાહી ઈમામ

gujaratjanekta
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં મુસ્લિમ સમાજને નવનિર્માણ થયેલ મસ્જીદે આયશા ના ઉદ્ઘાટન પ્રસંગે પંજાબના શાહી ઈમામ હજરત મૌલાના મોહમ્મદ ઉસ્માન...
Breaking News education

દાહોદ કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી યોગેશ નિરગુડે સહિત અધિકારીઓ/કર્મયોગીઓએ રાષ્ટ્રીય એકતા ઉજવણીના ભાગરૂપે શપથ ગ્રહણ કર્યા.

gujaratjanekta
સોલંકી કિશોરસિંહ, દાહોદ:- ભારતીય સ્વતંત્રતા ચળવળના અગ્રગણ્ય સેનાની અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. કેન્દ્ર...
education

ફતેપુરા તાલુકા સ્વગાત કાર્યક્રમ જિલ્લા પોલીસ અધિક્ષક ની અધ્યક્ષતામાં યોજાયો

gujaratjanekta
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મામલતદાર કચેરીના સભાખંડમાં જિલ્લા પોલીસ અધિક્ષક ની અધ્યક્ષતામાં તાલુકા સ્વગાત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મામલતદાર શ્રી...
Other

ઝાલોદ અને ગુરુ ગોવિંદ લીમડી તાલુકાની સસ્તા અનાજના સંચાલકો દ્વારા પડતર માંગણીઓ ને લઈ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું

gujaratjanekta
પંકજ પંડિત ઝાલોદપડતર માંગણીઓ પૂરી નહીં થાય તો પહેલી નવેમ્બર થી હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી ઝાલોદ તેમજ ગોવિંદ ગુરુ લીમડી તાલુકામા અંદાજીત 108 જેટલી...
Other

ઝાલોદ વણકતળાઈ હનુમાનજી મંદિરે જલારામ બાપાની 226 માં જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ 226 દીવડા ની મહાઆરતી, ભજન કિર્તન તેમજ મહાપ્રસાદ જેવા પ્રોગ્રામનુ આયોજન કરાયું

gujaratjanekta
પંકજ પંડિત ઝાલોદ વણકતળાઈ હનુમાનજી મંદિરે ભક્ત શ્રી જલારામ બાપાનો 226 મોં જન્મોત્સવ આજરોજ 29-10-2025 બુધવારના રોજ વણકતળાઈ હનુમાનજી મંદિરે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી....
Breaking News education

ઝાલોદ વણકતળાઈ હનુમાનજી મંદિરે શ્યામ જન્મોત્સવ ( પાટોત્સવ ) ને લઈ શ્યામ ભક્તોમા જોવા મળતી આતુરતા

gujaratjanekta
પંકજ પંડિત ઝાલોદ ખાટુંશ્યામનું મંદિર કેલેન્ડર વર્ષ મુજબ 1720 મા ખાટું મા નિર્મિત થયું હતું તેને લઈ શ્યામ ભક્તો આ દિવસને ઉત્સવ તરીકે ઉજવે છેઝાલોદ...
Breaking News education

ઝાલોદ મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદારશ્રી તેજસ અમલીયાર સહિત કર્મયોગીઓએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિતે શપથ ગ્રહણ કર્યા

gujaratjanekta
ઝાલોદ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્રારા તા.૩૧ ઓકટોબરને સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસને...
તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial