Gujarat Jan Ekta
તાજા સમાચાર

Author gujaratjanekta

2528 Posts - 0 Comments
Breaking News ગુજરાત ન્યૂઝ

વલસાડ વિભાગના વાપી ડેપોના મહિલા કર્મચારીની સતર્કતા થી 15 હજાર રૂપિયા ભરેલું પાકીટ મૂળ માલિક ને પરત કરાયું

gujaratjanekta
સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ ગુજરાતમાં તહેવારો નજીક આવતાની સાથે પોતાના વતન તરફ જવા લોકો મોટાભાગે ST બસોનો ઉપયોગ કરતા હોય છે. ST બસોમાં ભીડ વધુ...
Breaking News ટોપ ન્યૂઝ

પંચમહાલ જીલ્લા સી-ટીમે સિનિયર સિટિઝનને રાખડી બાંધી રક્ષાબંધનના તહેવારની કરી ઉજવણી

gujaratjanekta
સંકેત પંડ્યા – એડિટર નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી આર.વી.અસારી, પંચમહાલ રેન્જ ગોધરા તથા પોલીસ અધિક્ષકશ્રી હીમાંશું સોલંકી નાઓએ પંચમહાલ જીલ્લામાં રક્ષાબંધનના તહેવારની હર્ષભેર ઉજવણી કરવા જરૂરી...
Breaking News ગુજરાત ન્યૂઝ

ઝાલોદ એસ.ટી ડેપો, સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ તેમજ ડી.વાય.એસ.પી કચેરી ખાતે બ્રહ્માકુમારીઝના મીતાદીદી દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta
પંકજ પંડિત ઝાલોદ બ્રહ્માકુમારીઝવિશ્વ વિદ્યાલયના સંચાલિકા મીતાદીદી દ્વારા સહુને ઈશ્વરીય સંદેશ આપી સકારાત્મક વિચારો થકી જીવન જીવવાનો સંદેશો અપાયો ઝાલોદ બ્રહ્માકુમારીઝ વિશ્વ વિદ્યાલયના સંચાલિકા મીતાદીદી...
Breaking News ગુજરાત ન્યૂઝ ધર્મ દર્શન / રાશિફળ

યુગોથી રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો દ્વારા સમુહ યજ્ઞોપવિત જનોઈ બદલવાની ચાલતી પરંપરા : જાણો વધુ

gujaratjanekta
સંકેત પંડ્યા – એડિટર રક્ષાબંધનનો પાવન પર્વ એટલે ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમ સંબંધને ઉજાગર કરતો પર્વ, અને તેની સાથે સાથે રક્ષાબંધનના પર્વે બ્રહ્મ સમાજ...
Breaking News ગુજરાત ન્યૂઝ

ગુજરાતનાં ખેડૂતો માટે સરકારના બે મોટા નિર્ણય : જાણો ૧૦ કલાક કયા જિલ્લાઓમાં અપાશે વીજળી

gujaratjanekta
ગુજરાતમાં વરસાદ ખેચાતા જગતનો તાત ચિંતિત બન્યો છે. ત્યારે ખેડૂતોને લઈ ઉર્જા મંત્રીએ મોટી જાહેરાત કરી છે. પિયત માટે રાજ્યના ખેડૂતોને 10 કલાક વીજળી આપવાની...
Breaking News ટોપ ન્યૂઝ ધર્મ દર્શન / રાશિફળ

પંચમહાલ ડેરીના ડિરેક્ટરશ્રી હસમુખભાઈ પટેલના પિતાશ્રીના બેસણામાં દાનનો ધોધ : દેગમડા ખાતે નિર્માણ પામનાર આધુનીક મુક્તિધામ ના નિર્માણનું કાર્ય પુરજોશમાં

gujaratjanekta
જીગ્નેશ જોષી – પત્રકાર આજ રોજ ખૂટેલાવ ગામે સ્વ.કાળીદાસ હરિદાસ પટેલનું 84 વર્ષની જૈફ વયે કુદરતી અવસાન થતાં તેમના બેસણામાં તેમને શ્રદ્ધાંજલિ આપવા મોટી સંખ્યામાં...
Breaking News ગુજરાત ન્યૂઝ

વાઘોડિયા પ્રા. કન્યાશાળા નં. 3 નું ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે ખાતમુહ્રત : 7 ઓરડાવાળી આધુનિક શાળાની મંજુરી અપાઈ – જુઓ VIDEO

gujaratjanekta
સંકેત પંડ્યા – એડિટર વાઘોડિયા તાલુકામાં ૧૦૦ વર્ષ કરતા પણ વધારે જૂની વાઘોડીયા ક્ન્યાશાળા – ૩ ની બિલ્ડીંગ જર્જરીત હાલતમાં હોવાના કારણે શાળામાં અભ્યાસ કરતા...
Breaking News ટોપ ન્યૂઝ

મહીસાગર જીલ્લા પુરવઠા ખાતાનું સર્વર ઠપ્પ : ગ્રાહક કહે “હમ જાયે તો જાયે કહા” !!

gujaratjanekta
સંકેત પંડ્યા – એડિટર મહીસાગર જીલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી પુરવઠા વિભાગનું સર્વર ઠપ રહેતા સસ્તા અનાજના દુકાનદારો અને ગ્રાહકો હેરાન પરેશાન થઈ ગયા છે. વારંવાર...
Breaking News ગુજરાત ન્યૂઝ

પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ ઝાલોદ નગર ભાજપ પરિવારના લોકો દ્વારા ચંદ્રયાન-3 નું સફળ લેન્ડિંગ થતાં રાષ્ટ્રધ્વજ સાથે આતસબાજી કરી મીઠાઈ વહેંચી ખુશી વ્યક્ત કરવામાં આવી બાલ હનુમાનજી મંદિરે નગરના લોકો દ્વારા હનુમાનચાલીશાના પાઠ પણ કરવામાં આવ્યા હતા ચંદ્રયાન-3 ના સફળ લેન્ડિંગ સાથે ભારતે સફળ સિદ્ધિ હાંસલ કરી હતી. સફળ લેન્ડિંગ લાઇવ નિહાળવાનો અનેરો અવસર થકી ઇતિહાસના સાક્ષી સહુ ભારતવાસી બન્યા હતા. જેમ જેમ ચંદ્રયાન-3 ના લેન્ડીંગનો સમય નજીક આવતો હતો તેમ તેમ સમગ્ર ભારતવાસીઓના ધબકારા વધતા જતા હતા. ચંદ્રયાન-3 ના સફળ લેન્ડિંગને સમગ્ર ઝાલોદ નગરના લોકોએ પણ લાઇવ નિહાળ્યું હતું. જેવું ચંદ્રયાન-3 લેન્ડ થયું તેમ સહુ નગરના લોકો ટીવીની સામે નાચી ઝૂમી ઉઠયા હતા. આ સફળતા થી દરેક ભારતીયની છાતી ગર્વ થી ફૂલી ગઈ હતી. ચંદ્રયાન-3 ની સફળતા માટે નગરના લોકો દ્વારા બાલ હનુમાનજી મંદિર ખાતે હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવેલ હતા. ચંદ્રયાન-3 સફળ લેન્ડિંગ થતાંની સાથે ભાજપ પરિવારના સહુ સભ્યોનો ઉત્સાહ સાતમા આસમાને જોવા મળતો હતો. ભાજપ પારિવાના સહુ સભ્યો દ્વારા રાષ્ટ્રધ્વજને હાથમાં લહેરાવી વડબજારમાં ભવ્ય આતસબાજી સાથે ભારતમાતાકી જય સાથે વાતાવરણને ગજવી દીધેલ હતું. ઉપસ્થિત સહુ લોકો દ્વારા આ ભવ્ય સફળતાની ઉજવણી એક બીજાને મીઠાઈ ખવડાવી કરેલ હતી. તેમજ ભાજપ પરિવાર દ્વારા ઇસરોના તમામ વૈજ્ઞાનિકોને દેશને ગર્વ અપાવવા બદલ અભિનંદન આપ્યા હતા. આ ખુશી નગરના દરેક સોશિયલ મીડિયાના ગ્રુપમાં ફરતી થઈ ગઈ હતી અને સમગ્ર નગરના લોકો સોશિયલ મીડિયા દ્વારા એક બીજાને તેમજ ભારતના વૈજ્ઞાનિકોને અભિનંદન આપતા જોવા મળતા હતા

gujaratjanekta
પંકજ પંડિત બાલ હનુમાનજી મંદિરે નગરના લોકો દ્વારા હનુમાનચાલીશાના પાઠ પણ કરવામાં આવ્યા હતા ચંદ્રયાન-3 ના સફળ લેન્ડિંગ સાથે ભારતે સફળ સિદ્ધિ હાંસલ કરી હતી....
Breaking News ટોપ ન્યૂઝ

મહીસાગર વહીવટી તંત્રના સાહેબો રેશનીંગ દુકાનદારની રૂબરૂમાં તપાસ કરશે કે પછી સમુદ્ર મંથન !!

gujaratjanekta
સંકેત પંડ્યા – એડિટર મહીસાગર જિલ્લાના બીપીએલ, એપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને સમયસર પૂરતું અનાજ મળી રહે તે માટે સરકાર દ્વારા પૂરતો અનાજનો જથ્થો સમયસર...
તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial