પંકજ પંડિત ઝાલોદ ગેસ્ટ હાઉસો પર ચેકીંગ, બસ સ્ટેશન વિસ્તારમાં ચેકીંગ તેમજ રાત્રી દરમ્યાન શંકાસ્પદ લોકોની પૂછપરછ પણ કરાઈનવી દિલ્હી લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન...
દાહોદ જિલ્લા કલેકટરશ્રી યોગેશ નીરગુડે દ્વારા ઝાલોદ તાલુકાના ટાઢાગોળા ગામે આકસ્મિક મુલાકાત કરી ગ્રામપંચાયત કચેરીમાં સામાન્ય દફતર તપાસણી કરી સાથે ટાઢા ગોળા ગ્રામપંચાયત ખાતે આવેલા...
પંકજ પંડિત ઝાલોદ રાષ્ટ્રનિર્માણમાં જનજાતીય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુઘી પહોંચાડવાના ઉદ્દેશ સાથે ભગવાન બિરસા મુંડાના જન્મ દિવસ જે 15 મી નવેમ્બરે આવે છે તેને...
ઝાલોદ દેશની આઝાદીના સંગ્રામમાં રાષ્ટ્રીય ચેતનાનો સંચાર કરનાર “વંદે માતરમ્” રચનાના ગૌરવશાળી ૧૫૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આજે દાહોદ જિલ્લામાં ઉત્સાહ સાથે ભવ્ય ઉજવણી કરવામાં...
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા ફતેપુરા આઈ કે દેસાઈ હાઈસ્કૂલ ખાતે ઉપસ્થિત આગેવાનો તથા કર્મચારીઓ અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રગીત વંદે માતરમના સમૂહગાન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત...