પશ્ચિમ બંગાળમાં પ્રખ્યાત ગાયક અરિજીત સિંહના એક કાર્યક્રમને લઈને રાજકારણ ચાલી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી (BJP) તેમના એક કાર્યક્રમને રદ કરવાને લઈને મમતા બેનર્જી...
કૃષિમંત્રી રાધવજી પટેલે આજે અચાનક જ કૃષ ભવનની મુલાકાત લીધી હતી. સરપ્રાઈઝ વિઝીટ કરતા અધિકારીઓની પોલ ખોલી નાખી હતી. કેટલાક કર્મચાકી અધિકારી સમયસર ના આવ્યા...
ભારત અને બાંગ્લાદેશની સરહદ પર ગોળીબારના સમાચાર સામે આવી રહ્યા છે. બાંગ્લાદેશ તરફથી ઘૂસણખોરી રોકવા માટે સુરક્ષા દળોએ આ કાર્યવાહી કરી છે. કહેવામાં આવી રહ્યું...
રાજ્યના યુવાનોને રોજગારી મળી રહે તેવા ઉમદા હેતુથી સરકારના વિવિધ વિભાગોમાં ખાલી જગ્યાઓ સત્વરે ભરવામાં આવશે તેમ પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ એ કહ્યું હતું...
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે માર્ગ અકસ્માતો પર એક અહેવાલ બહાર પાડ્યો છે, જે મુજબ 2021 માં સમગ્ર ભારતમાં અકસ્માતોમાં મૃત્યુ પામેલા દર 10 કાર સવારોમાંથી...
ઠંડીનું જોર ઘટયું: રાજકોટમાં પરો બે ડિગ્રી ઉચકાયો, બે દિવસ ઠંડીમાં થોડી રાહત સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયભરમાં આજે ઠંડીનું જોર થોડુ ઘટયું છે. આગામી બે દિવસ...