દેશના 9 વિપક્ષી નેતાઓમાં કેજરીવાલ, મમતાજી, પવારે PM મોદીને પત્ર લખીને કરી આ માંગણી
પ્રાપ્ત માહિતી પ્રમાણે દિલ્હીમાં એક્સાઇઝ પોલિસીમાં કથિત કૌભાંડ કેસમાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ મામલે અરવિંદ કેજરીવાલ સહિત વિપક્ષના 9 નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર...

