ઝાલોદ તાલુકામાં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત સારમારીયાના સરપંચશ્રી વનરાજભાઈ ડામોર દ્વારા ટીબીના દર્દીઓને પોષણ કીટનું કરાયું વિતરણ
ઝાલોદ તાલુકામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દાહોદના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા ક્ષય અધિકારીશ્રી તેમજ તાલુકા આરોગ્ય અધિકારીશ્રીના સહયોગ દ્વારા સારમારીયાના સરપંચશ્રી વનરાજ ભાઈ ડામોર દ્વારા...

