ઝાલોદ પોલીસ દ્વારા તેરા તુઝકો અર્પણ અંતર્ગત 11 મોબાઈલ 2,11,989 રૂપિયાના મોબાઈલ મૂળ માલિકોને પરત અપાયાડી.વાય.એસ.પી ડી.આર.પટેલના હસ્તે પરત કરાયા
પંકજ પંડિત ઝાલોદ પોલીસ સ્ટેશનમાં 11 મોબાઈલ ખોવાઈ ગયેલ હોવાનો ગુન્હો નોંધાયેલ હતો તે અંતર્ગત ડી.વાય.એસ.પી ડી.આર.પટેલના માર્ગદર્શન હેઠળ આઈ.ટી એક્સપર્ટ જાબીરભાઈ દ્વારા ટેકનિકલ હ્યુમન...

