લીલવાઠાકોર ગામે મધ્યરાત્રિએ આગથી ઘરખાખ ડામોર તેરસીંગભાઈ મતાભાઈના મકાનમાં આકસ્મિક આગ, ઘરવખરી–અનાજ બળીને નષ્ટ જાનહાનિ નહીં, સરકારી સહાયની માંગ સાથે તાલુકા પંચાયતમાં અરજી
પંકજ પંડિત ગુરુ ગોવિંદ લીમડી તાલુકાના લીલવાઠાકોર ગામે ડામોર ભગત ફળિયામાં રહેતા ડામોર તેરસીંગભાઈ મતાભાઈના મકાનમાં રાત્રીના સમયે અચાનક આકસ્મિક આગ લાગવાની ઘટના બની હતી....

