દાહોદ મુકામે આમ આદમી પાર્ટી પરિવાર દ્વારા સ્નેહ મિલન તથા નૂતન વર્ષાભિનંદન કાર્યક્રમ યોજાયો
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા આમ આદમી પાર્ટી પરિવાર દાહોદ દ્વારા સ્નેહમિલન તથા નૂતન વર્ષાભિનંદન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ડેડીયાપાડાના ધારાસભ્યશ્રી,ગુજરાત પ્રદેશ કાર્યકારી પ્રમુખ એવા...

