ઝાલોદ તાલુકાના રુંડી વર્ગ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા જયપ્રકાશ ચંપાભાઈ ડામોરે ડૉ. દિલીપ ચૌહાણના માર્ગદર્શન હેઠળ “આદિશંકરાચાર્યનો કેવલાદ્વૈત સિદ્ધાંત અને વેદાંતના અન્ય પ્રમુખ...
પંકજ પંડિત પાણી પુરવઠા અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી નિષ્પક્ષ તપાસની માંગ કરાઈઝાલોદ તાલુકાના વિવિધ વિસ્તારોમાં આવેલ ગામોમાં નલ સે જલ યોજનામાં થયેલ યોજનામાં થયેલા...
સંકેત પંડ્યા -એડિટર આજરોજ વડોદરા ખાતે વૈકુંઠ ચાર રસ્તા પાસે આવેલ ઝીલીયોન ધ સ્પલેન્ડિડમાં શ્રી નીલકંઠ આઈસ્ક્રીમ & પાઉંભાજીના નવીન સ્થળનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ...
સોલંકી કિશોરસિંહ, દાહોદમાં રેલ્વે પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલી કામગીરીના નિરીક્ષણ માટે ભારત સરકારના રેલ્વે માહિતી અને પ્રસારણ અને ઈલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી ના મંત્રી શ્રી...
સોલંકી કિશોરસિંહ ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ઈસરો અને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ માં ઇન્ટર્નશિપ અને પ્રોજેક્ટ કરવા માટે માર્ગદર્શન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું....