Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

વિશ્વ હિન્દુ પરિષદ ઝાલોદ પ્રખંડ દ્વારા મહાવીર જયંતીની ઉજવણી કરવામાં આવી

પંકજ પંડિત

ભગવાન મહાવીર સ્વામીનો જન્મ બિહારમાં થયો હતો તેઓએ ત્રીસ વર્ષની ઉંમરે સંસારનો ત્યાગ કર્યો હતો અને બાર વર્ષ સુધી સંયમી જીવન પાળી ધ્યાન અને આત્મચિંતનમા ગળ્યો હતો. તેઓ માનવ કે પ્રાણી કોઈ પણ જીવને દુખ ન પહોંચે તેનું વિશેષ ધ્યાન રાખતા  ભગવાન શ્રી મહાવીર (જન્મ કલયણક) જયંતિ નિમિત્તે ઝાલોદના શહીદ રાજેશ ચોક ખાતે રાત્રીના 8:30 કલાકે ભગવાન શ્રી મહાવીરની પ્રતિમાને માલ્યાર્પણ કરી નવકાર મંત્ર કરવામા આવ્યુ. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ દાહોદ જિલ્લાના ઝાલોદ પ્રખંડના કાર્યકર્તાઓ અને જૈન સમાજ ઝાલોદ અને સમસ્ત હિન્દુ સમાજના આગેવાનો એ હાજરી આપી હતી. તેમજ મહાવીર સ્વામીના

Share

Related posts

પોરબંદર પોલીસ દ્રારા દિવાળી તહેવાર પુર્વે ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું

gujaratjanekta

ઝાલોદ સિદ્ધવિનાયક મંદિરના પાટોત્સવ નિમિત્તે 108 લાડુંનો મહાયજ્ઞ કરાયો

gujaratjanekta

ગુજરાત વિધાનસભાની ૨૦૨૨ : આપ ના મુખ્ય ચહેરાઓની કારમી હાર થઇ

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial