ગુજરત પોલીસ દ્વારા બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સપેક્ટરોની તાત્કાલીક અસરથી બદલી કરી દેવામાં આવી હતી. જેમાં કુલ 182 જેટલા કર્મીઓની અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવી...
સોલંકી કિશોરસિંહ, રામનવમીના દિવસે દાહોદમાં રામ ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી,રામનવમી એ હિંદુ ધર્મમાં એક પવિત્ર તહેવાર છે, જે ભગવાન રામના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે...
પંકજ પંડિત જય દશામા વિદ્યા મંદિર ખાતે રામનવમી નિમિતે વિશેષ હવન પૂજા કરવામાં આવી રામનવમીના પાવનપર્વના અવસરે પ્રભુ શ્રી રામના પ્રાગટ્ય દિન નિમિત્તે જય દશામાં...
પંકજ પંટિત ઝાલોદ તાલુકામાં આવેલ મોટે ભાગે ડામર રસ્તાઓ ( સ્ટેટ-પંચાયત ) ખૂબ તૂટેલી હાલતમાં છે. હાલ ગ્રામીણ વિસ્તારોમા લગ્નસરા તેમજ મકાનના વાસ્તા મોટા પ્રમાણમાં...
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા શિક્ષકો દ્વારા હાજર થયેલ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો ફુલહાર કરી ગુલદસ્તા આપી મો મીઠું કરી સ્વાગત કર્યુંફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા તાલુકા...
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ સામૂહિકા આરોગ્ય કેન્દ્ર અને રેફરલ હોસ્પિટલ ફતેપુરા જાતીય ભેદભાવ અત્યાચાર નિવારણ સમિતિ ની રચના કરવામાં...
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની આજરોજ અમદાવાદ ખાતે યોજાયેલ સામાન્ય સભામાં ગુજરાતના પ્રમુખ તરીકે બ્રહ્મ સમાજના પીઢ આગેવાન શ્રી શૈલેષ ઠાકરની સર્વાનુમતે વરણી કરવામાં આવી...
સોલંકી કિશોરસિંહ, દાહોદ જિલ્લા પોલિસ અધિક્ષક ડૉ. રાજદિપસિંહ ઝાલા ની અધ્યક્ષ સ્થાને અને દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે દાહોદના રામનવમીના આયોજકો સાથે એક મીટિંગ...
પંકજ પંડિત ઝાલોદ રામજી મંદિર ખાતે પટેલ સમાજ દ્વારા દરેક ધાર્મિક કાર્યક્રમો અતિ ઉમંગ અને શ્રદ્ધાભેર કરવામાં આવતા હોય છે તેમજ મંદિરના દરેક ધાર્મિક તેમજ...