Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

જય દશામાં વિદ્યામંદિર શાળાના પટાંગણમાં વાર્ષિક પરીક્ષાના પરિણામ પત્ર વિતરણ કરવામાં આવ્યા

પંકજ પંડિત

આજરોજ તારીખ: 30/04/2025 બુધવારના રોજ જય દશામાં વિદ્યામંદિર શાળાના પટાંગણમાં વાર્ષિક પરીક્ષાના પરિણામ પત્ર વિતરણ કરવામાં આવ્યા હતા.જેમાં શાળાના વિદ્યાર્થીઓ અને વાલીગણ હાજર રહ્યા હતા. દરેક ધોરણ પ્રમાણે પ્રથમ,દ્વિતીય અને* **તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને શાળાના પ્રમુખ મુકેશભાઈ ડામોરના હસ્તે પરિણામ પત્ર આપી અને બાળકોને મીઠાઇ ખવડાવી શુભેચ્છાઓ પાઠવવામા આવી તેમજ શાળા પરિવાર તરફથી વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે આગળ વધી સારી પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.*

Share

Related posts

માંડવી પોલીસ દ્વારા મોટર સાઈકલોમાં સેફ્ટી ગાર્ડ નખાયા

gujaratjanekta

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મકાન પર તિરંગો ફરકાવવામાં આવ્યો

gujaratjanekta

ગુજરાતની ધરતી પર આવીએ મારી છાતી પણ 56 ઇંચથી વધી જાય છે – કેશવપ્રસાદ મોર્ય યુપી ના. મુખ્યમંત્રી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial