Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

જય દશામાં વિદ્યામંદિર શાળાના પટાંગણમાં વાર્ષિક પરીક્ષાના પરિણામ પત્ર વિતરણ કરવામાં આવ્યા

પંકજ પંડિત

આજરોજ તારીખ: 30/04/2025 બુધવારના રોજ જય દશામાં વિદ્યામંદિર શાળાના પટાંગણમાં વાર્ષિક પરીક્ષાના પરિણામ પત્ર વિતરણ કરવામાં આવ્યા હતા.જેમાં શાળાના વિદ્યાર્થીઓ અને વાલીગણ હાજર રહ્યા હતા. દરેક ધોરણ પ્રમાણે પ્રથમ,દ્વિતીય અને* **તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને શાળાના પ્રમુખ મુકેશભાઈ ડામોરના હસ્તે પરિણામ પત્ર આપી અને બાળકોને મીઠાઇ ખવડાવી શુભેચ્છાઓ પાઠવવામા આવી તેમજ શાળા પરિવાર તરફથી વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે આગળ વધી સારી પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.*

Share

Related posts

અમદાવાદ રાણીપમાં 400થી વધુ દારૂની બોટલો ઝડપાઈ, ઘરમાં ભોંયરું બનાવીને રખાયો હતો દારુ

gujaratjanekta

ફતેપુરા તાલુકાના ગ્રુપ ગ્રામ પંચાયત કાળીયા સરપંચમાં યુવા પેનલના ઉમેદવાર પુષ્પાબેન મછારનો ઝળહળતો વિજય

gujaratjanekta

૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial