Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

જય દશામાં વિદ્યામંદિર શાળાના પટાંગણમાં વાર્ષિક પરીક્ષાના પરિણામ પત્ર વિતરણ કરવામાં આવ્યા

પંકજ પંડિત

આજરોજ તારીખ: 30/04/2025 બુધવારના રોજ જય દશામાં વિદ્યામંદિર શાળાના પટાંગણમાં વાર્ષિક પરીક્ષાના પરિણામ પત્ર વિતરણ કરવામાં આવ્યા હતા.જેમાં શાળાના વિદ્યાર્થીઓ અને વાલીગણ હાજર રહ્યા હતા. દરેક ધોરણ પ્રમાણે પ્રથમ,દ્વિતીય અને* **તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને શાળાના પ્રમુખ મુકેશભાઈ ડામોરના હસ્તે પરિણામ પત્ર આપી અને બાળકોને મીઠાઇ ખવડાવી શુભેચ્છાઓ પાઠવવામા આવી તેમજ શાળા પરિવાર તરફથી વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે આગળ વધી સારી પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.*

Share

Related posts

ઝાલોદ પોલિસ દ્વારા આકસ્મિક ચેકિંગ દરમ્યાન બે દુકાનો માંથી ચાઇનીઝ દોરા ઝડપાયા

gujaratjanekta

એક સમયે ગુજરાતના ધારાસભ્ય રહેનાર આ ઈમાનદાર દાદાની આજે હાલત જોઈને તમારું કાળજું પણ કંપી ઉઠશે

gujaratjanekta

વડોદરા શહેરમાં ઘર ખરીદવુ બન્યુ હવે સહેલુ – ઝિલિયન ગ્રુપના બિલ્ડર આપે છે આકર્ષક ઓફર – જુઓ VIDEO

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial