દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડીના વતની શ્રીમતિ રેખાબેન નરસીંગભાઈ પારગી એ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે પી.એચ.ડી. (Ph.D.) પદવી માટે “વિનયન” વિદ્યાશાખામાં...
પંકજ પંડિત ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો.હરિભાઈ કતારીયા આજ રોજ દાહોદ જિલ્લા ની મુલાકાતે હતા. વાઇસ ચાન્સેલર પ્રો.હરિભાઈએ આજે યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોની મુલાકાત...
પંકજ પંટિત ઝાલોદ ખાતે આવેલ જય દશામા નર્સિંગ કોલેજ ખાતે નવીન એડમિશન થયેલ વિધાર્થીઓને આવકારવા સાથે આમંત્રિત મહેમાનોની વચ્ચે નર્સિંગ વિધાર્થીઓની સપથ વિધિ યોજાઈ હતી.જય...
પંકજ પંડિત શ્રાવણ માસ નિમિત્તે ભક્તિ અને આરાધનાના પર્વની ઉજવણી કરતા દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોરના દાસા મુકામે આવેલા નિવાસસ્થાને એક ભવ્ય આનંદ ગરબાનું આયોજન...
પંકજ પંડિત ઝાલોદતાલુકાનાલીમડી-લીમખેડાલેબોરેટરીના અહેવાલ બાદ બ્રિજના સમારકામ અંગે આગળની કાર્યવાહી થશેદાહોદ જિલ્લામાં લીમડી-લીમખેડા રોડ પર આવેલા વાંકોલ બ્રિજનું મજબૂતીકરણ પરીક્ષણ (સ્ટ્રેન્થ ટેસ્ટિંગ) શરૂ કરવામાં આવ્યું...
પંકજ પંડિત દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ગરાડુંના ગાઢ જંગલમાં આવેલું પ્રાચીન અને પૌરાણિક જાનમારિયા મહાદેવ મંદિર શ્રાવણ માસ દરમિયાન શિવભક્તો માટે આસ્થાનું મુખ્ય કેન્દ્ર બન્યું...