પંકજ પંડિત ભાદરવા સુદ -એકમને રવિવારની સાંજે ખોડિયાર માતા મંદિર ખાતે 2001 ના વર્ષમાં અંબાજી પગપાળા જતા દરેક વ્યક્તિઓનું સન્માન સમારંભ ખોડિયાર માતાના મંદિર પ્રાંગણમાં...
મોઢ જ્ઞાતિ સમસ્ત પંચ,દાહોદ અંતર્ગત શ્રી મોઢેશ્વરી કેળવણી મંડળ દાહોદ દ્વારા આયોજિત સંસ્કાર સિંચન કાર્યક્રમ જેમાં બાળકો પ્રકૃતિનું જતન કરતા શીખે તે હેતુથી ઇકો ફ્રેન્ડલી...
શ્રી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ,વડોદરાનો રક્ષાબંધન ઉત્સવ અને સ્નેહમિલન કાર્યક્રમ આજરોજ તા.24/8/2025 ને રવિવારના રોજ સમાજના મોટી સંખ્યામાં હાજર લોકો,સમાજના આધ્ય સ્થાપક શ્રી શંકરલાલ.ડી...
સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મહિસાગર જિલ્લાના લુણાવાડા નગરપાલિકા વિસ્તારના વોર્ડ નં. ૧ થી ૭ના સભ્યો દ્વારા આજે નગરપાલિકા પ્રમુખ તથા ચીફ ઓફિસરશ્રીને આવેદનપત્ર પાઠવીને...
પંકજ પંડિત ઝાલોદ તાલુકાના બંબેલા ગામના ચાર બાળકો જિલ્લા કક્ષાની ચક્રફેંક સ્પર્ધામા સુંદર પ્રદર્શન કરી ગામનું ગૌરવ વધારી નામ રોશન કરેલ છે. આદિવાસી સમાજ માંથી...
દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકા માં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમમાન.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તેમજ જિલ્લા ક્ષય અધિકારીશ્રી તેમજ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ના માર્ગદર્શન હેઠળ કાળીગામ ગુજ્જર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી દિવસોમાં ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ પહેલા ગાંધીનગર કમલમ ખાતે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક...