ઝાલોદ નગરમાં શ્રાવણ માસ દરમ્યાન નોનવેજ અને કતલખાના બંધ રાખવા હિન્દુ સમાજ દ્વારા માંગ કરવામાં આવી
પંકજ પંડિત મામલતદાર, પોલિસ સ્ટેશન તેમજ નગરપાલિકામા આવેદનપત્ર આપવામાં આવ્યુંહાલ આખા ગુજરાતમાં શ્રાવણ માસની ઉજવણી તારીખ 25-07-2025 થી શરૂ થવા જઈ રહેલ છે. શ્રાવણ માસ...

