ઝાલોદ સોમનાથ મહાદેવ મંદિરે સનાતન ધર્મ સાથે જોડાયેલ લોકો માટે શક્તિ સંગમ પ્રોગ્રામ યોજાયો
પંકજ પંડિત ઝાલોદ સોમનાથ મહાદેવ મંદિરે સનાતન ધર્મ જાગરણ અંતર્ગત સંસ્કૃતિના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરાઇ ઝાલોદ સોમનાથ મહાદેવ મંદિર સમિતિ દ્વારા મંદિરના પ્રાંગણમાં 11-08-2025...

