પંકજ પંડિત ઝાલોદ નગરમાંગણપતિના આગમન જોવા આખું નગર ઉમટી પડયું… બાપા તો વડબજારના ઝાલોદ નગરના જયદેવા ગ્રુપ દ્વારા દર વર્ષે ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવતી...
પંકજ પંડિત ઝાલોદ નગરમાં કાયદો વ્યવસ્થા તેમજ ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ગણેશ સ્થાપના થયેલ વિવિધ વિસ્તારોમાં તેમજ નગરના મુખ્ય માર્ગો પર ડી.વાય.એસ.પી ડી.આર.પટેલના માર્ગદર્શન...
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાતની પહેલ અંતર્ગત રાજ્યની તમામ શાળાઓમાં 1 લી સપ્ટેમ્બર- 2025 ના દિવસે ગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં “*આપણી શાળા-આપણું સ્વાભિમાન”* અભિયાનનો...
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રી તેમજ જિલ્લા ક્ષય અધિકારી તેમજ તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ શંકરપુરાના સરપંચ *ડામોર સુરેશભાઈ નુરજીભાઇ દ્વારા 5 ટીબી દર્દી ને...
ઝાલોદ મામલતદાર કચેરીએ જાતિના દાખલા કઢાવવા માટે હાલ અરજદારોની લાંબી કતારો જોવા મળી આવે છે….ત્યારે વિધાર્થનીઓ પોતાના જાતિના દાખલા કઢાવવા માટે શાળાનો અભ્યાસ બગાડવા મજબુર...
ઝાલોદના પેથાપુરમાં વર્ષોથી રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પગપાળા જતા માઇભક્તો માટે સર્વ સમાજ પેથાપુર દ્વારા વિસામો રાખવામાં આવે છે જેમાં માઇભક્તો દ્વારા રોકાણ કરી ભંડારાનું આયોજન...