ઉસરવાણ તળાવ ખાતે ચોમાસાની ઋત્તુને ધ્યાનમાં રાખી પૂર સમયે અતિ આધુનિક સાધનો દ્વારા કઈ રીતે બચાવ કામગીરી કરી શકાય તે અંગેની જીલ્લા કક્ષાની મોકડ્રીલ યોજાઈ
દાહોદ : દાહોદમાં ઉસરવાણ તળાવમાં નાહવા પડેલા ત્રણ વ્યક્તિઓ ડૂબવાનો જિલ્લા કંટ્રોલ રૂમમાં ફોન મળ્યો હતો, જેથી તાત્કાલીક રીતે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ, દાહોદના ડી.પી.ઓ.શ્રી અતુલ...

