Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

એકલ ગ્રામોથ્થાન ફાઉન્ડેશન દ્રારા અગ્નિવીર સૈનિક નુ સન્માન કરવામા આવ્યુ

પંકજ પંડિત- ઝાલોદ.

એકલ અભિયાન દ્વારા એકલ ગ્રામોત્થાન ફાઉન્ડેશનનાં માધ્યમ થી ઝાલોદ તાલુકામાં IVD માં કોમ્પ્યુટર તાલમી લેતાં એવાં રાજેશભાઈ અને સતીષભાઇનું સંભાગ ગુજરાત અંચલ દાહોદ એકલ ગ્રામો ઉત્થાન આઈ.વી.ડી સેન્ટર દ્વારા ઝાલોદ ખાતે અગ્નિવીર સૈનિકોનું સતિષભાઈ, તથા રાજેશભાઈ નું એકલ અભિયાન અંચલ શિક્ષા પ્રમુખ મુકેશભાઇ,સમુભાઇ કટારા અને શૈલેષભાઈ તેમજ એકલ અભિયાન ટીમ દ્વારા સન્માન કરવામાં આવેલ હતુ.

Share

Related posts

ફતેપુરા તાલુકાના મોટાસરણૈયા થી રાજસ્થાન કતલખાને જતી બાર ભેસો ગૌરક્ષક સમિતિએઝડપી

gujaratjanekta

ઝાલોદ તાલુકાના ઘાવડીયા ગામે ચર્ચ પ્રેરિત કાર્યક્રમ રદ કરવા સ્થાનિક હિન્દુ આગેવાનો દ્વારા માંગ કરાઈ ગ્રામજનોના કહેવા મુજબ નોંધાયેલ ખ્રિસ્તી સંખ્યા ખૂબ ઓછી છે

gujaratjanekta

ઝાલોદ નગરમાં ખોડિયાર માતાના મંદિરે આસો નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે પૂજા અર્ચના સાથે ધ્વજા આરોહણ કરવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial