પોલીસ અધિક્ષકશ્રી દાહોદ નાઓ દ્વારા વ્યાજખોરોની બદી દૂર કરવા લોકદરબારનું આયોજન તા.૨૭/૦૬ /૨૦૨૪ ના કલાક,૦૫/૦૦ વાગ્યે, જિલ્લા પોલીસ ધ્વારા યોજાનાર છે
કિશોર સિંહ સોલંકી. પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અિધકારીશ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓના આદેશથી શ્રી.આર.વી.અસારી, IPS પોલીસ મહાનિરીક્ષકશ્રી ગોધરા રેન્જ ગોધરા,ડૉ.રાજદીપસિંહ ઝાલા, IPS પોલીસ અધિક્ષક...

