દાહોદ મામલતદારશ્રી મનોજ મિશ્રાની પ્રેરક ઉપસ્થિતિમાં ૩ શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયા
દાહોદ : સમગ્ર ગુજરાત રાજ્યના ૬ થી ૧૪ વર્ષના તમામ બાળકોનું પ્રા.શાળામાં બાલવાટિકા તેમજ ધોરણ-૧ માં અને ધો.૮ પૂર્ણ કરી ધો.૯ માં ૧૦૦ % નામાંકન...

