ફતેપુરા તાલુકાના સુખસર થી ઝાલોદ જતા હાઇવે માર્ગ ઉપર બનાવવામાં આવેલ ખારી નદીના નવીન પુલ ઉપર ભ્રષ્ટાચારના પોપડા ઉખડતા જાનહાનીનો ભય
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા એક વર્ષ અગાઉ સુખસર ખાતે હાઇવે માર્ગ ઉપર નવીન પુલ બનાવવામાં આવ્યો હતોસુખસર ગામ માંથી પસાર થતા હાઇવે માર્ગ વચ્ચે બનાવવામાં આવેલ...

