Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા દાહોદના વૈદ્યનાથ મહાદેવ મંદિર ખાતે જલાભિષેક કરવામા આવ્યો.

સોલંકી કિશોરસિંહ,

આજ રોજ ભગવાન ભોળાનાથના અતિ પાવન શ્રાવણ માસના પ્રથમ સોમવારે દાહોદ જિલ્લા સનાતન વર્લ્ડ પરિવારની ટીમ દ્વારા દાહોદના સ્ટેશન રોડ વિસ્તાર માં આવેલ વૈધનાથ મહાદેવ મંદિર ખાતે ભગવાન ભોલેનાથની સમૂહમાં સૌ કાર્યકરો દુધ અને પંચામૃત દ્વારા પૂજા અને અર્ચના કરવામાં આવી હતી.
દાહોદ જિલ્લા સનાતન વર્લ્ડ પરિવારના વૈધનાથ મહાદેવ મંદિર ખાતે સૌ કાર્યકર્તાઓ હાજર રહિય હતા.

Share

Related posts

ગુજરાતમાં ખાખી સુરક્ષિત નથી ? પોલીસ પર તલવારથી હુમલો : જાણો વધુ

gujaratjanekta

આઈ પી મિશન હાયર સેકન્ડરી સ્કુલ ખાતે કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દાહોદ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિશે પણ માહિતી આપવામાં આવી

gujaratjanekta

ઝાલોદ નગરમાં મહારાજા અગ્રસેનજીની 5149 માં જન્મ ઉત્સવ સમારોહમા પંચદિવસીય પ્રોગ્રામોનુ આયોજન કરાયું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial