સોલંકી કિશોરસિંહ,
આજ રોજ ભગવાન ભોળાનાથના અતિ પાવન શ્રાવણ માસના પ્રથમ સોમવારે દાહોદ જિલ્લા સનાતન વર્લ્ડ પરિવારની ટીમ દ્વારા દાહોદના સ્ટેશન રોડ વિસ્તાર માં આવેલ વૈધનાથ મહાદેવ મંદિર ખાતે ભગવાન ભોલેનાથની સમૂહમાં સૌ કાર્યકરો દુધ અને પંચામૃત દ્વારા પૂજા અને અર્ચના કરવામાં આવી હતી.
દાહોદ જિલ્લા સનાતન વર્લ્ડ પરિવારના વૈધનાથ મહાદેવ મંદિર ખાતે સૌ કાર્યકર્તાઓ હાજર રહિય હતા.

