Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા દાહોદના વૈદ્યનાથ મહાદેવ મંદિર ખાતે જલાભિષેક કરવામા આવ્યો.

સોલંકી કિશોરસિંહ,

આજ રોજ ભગવાન ભોળાનાથના અતિ પાવન શ્રાવણ માસના પ્રથમ સોમવારે દાહોદ જિલ્લા સનાતન વર્લ્ડ પરિવારની ટીમ દ્વારા દાહોદના સ્ટેશન રોડ વિસ્તાર માં આવેલ વૈધનાથ મહાદેવ મંદિર ખાતે ભગવાન ભોલેનાથની સમૂહમાં સૌ કાર્યકરો દુધ અને પંચામૃત દ્વારા પૂજા અને અર્ચના કરવામાં આવી હતી.
દાહોદ જિલ્લા સનાતન વર્લ્ડ પરિવારના વૈધનાથ મહાદેવ મંદિર ખાતે સૌ કાર્યકર્તાઓ હાજર રહિય હતા.

Share

Related posts

ઝાલોદ તાલુકાના ગુરૂ ગોવિંદધામ કંબોઈ ખાતે તાલુકા કક્ષાના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ધારાસભ્ય મહેશ ભૂરીયાના અધ્યક્ષ સ્થાને કરાઈ

gujaratjanekta

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પંચમહાલ જિલ્લા ની બેઠક ગોધરા ખાતે યોજાઈ

gujaratjanekta

બોર્ડના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનાર “તૈયારી જીત કી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial