દાહોદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં ૮મી થી ૧૫મી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે. જે અંતર્ગત ગુજરાતમાં...
પંકજ પંડિત દાહોદ કેદારનાથ થી ઝાલોદ સોમનાથ મહાદેવ મંદિર સુધી કાવડ યાત્રા યોજાઈ ઝાલોદ નગરમાં શ્રી શિવગંગાધર સેવા સમિતિ દ્વારા કાવડ યાત્રાનું ભવ્ય આયોજન તારીખ...
જો આ સર્જરી મેં પ્રાઇવેટ હોસ્પિટલમાં કરાવી હોત તો મારા શિયાળાની કડકડતી ઠંડી, ઉનાળાના ધોમધખતા તાપ અને ચોમાસામાં ચાલુ વરસાદે ખેતી કરીને એકઠી કરેલી સમગ્ર...
દાહોદ તાલુકાની ગુરૂકુળ વિધાલય ખાતે સરકારશ્રીના હર ઘર તિરંગા અભિયાન વિવિધ આયોજનો ગોઠવી અંતર્ગત અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી. હર ઘર તિરંગા અભિયાન હેઠળ તિરંગા...
પંકજ પંડિત ઝાલોદ એસ.ટી ડેપોના મેનેજર નિલેશ મુનિયા દ્વારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહારની બસોમાં તિરંગો લગાવવા તેમજ મુસાફરોને સ્વતંત્રત દિવસની ઉજવણીના ભાગરૂપે તિરંગા રાષ્ટ્રધ્વજની...
મહાલક્ષ્મી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ચંદવાણા અને વિજ્ઞાન ગુર્જરી દાહોદ પ્રાંત ના સંયુક્ત ઉપક્રમે સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ 2024 અંતર્ગત ભારતીય વૈજ્ઞાનિકો જીવન અને પ્રેરણા...
પંકજ પંડિત કંબોઇધામ ખાતે આદિવાસી સંસ્કૃતિની ઓળખ તીર કામઠા આપી સ્વાગત કરાયું ઝાલોદ તાલુકા કક્ષાના આદિવાસી દિવસની ઉજવણી કંબોઈધામ ખાતે ધારાસભ્ય મહેશ ભૂરીયાની અધ્યક્ષતા હેઠળ...