Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું!!

રિપોર્ટર :-અબ્દુલ્લાહ પંજાબી 

અહેવાલ:-બાશીદ બોકડા 

       આઝાદી ના 77 વર્ષ પુરા થવાના ભાગરૂપે અનેક જગ્યા એ તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજ રોજ ગોધરા ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રા માં પંચમહાલ જિલ્લા સાંસદ રાજપાલસિંહ જાદવ,રાજ્યસભા સાંસદ ડો.જશવંત પરમાર ગોધરા ધારાસભ્ય સી.કે રાઉલજી પંચમહાલ ગોધરા રેન્જ ના આઈ જી આર.વી.અસારી જિલ્લા કલેક્ટર આશિષકુમાર તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી તેમજ વહીવટી તંત્ર ના અધિકારીઓ અને ગોધરા નગરપાલિકા ના અધિકારીઓ તેમજ વિદ્યાર્થીઓ તેમજ અનેક સમાજ ના લોકો આ તિરંગા યાત્રા માં જોડાયા હતા.અને સમગ્ર ગોધરામાં દેશ ભક્તિ નો માહોલ છવાયો હતો.

Share

Related posts

દાહોદ જિલ્લા કોંગ્રેસના લોકસભા ઉમેદવાર પ્રભાબેન તાવીયાડનુ નામ જાહેર થતા ગુરુ ગોવિંદના શરણમા આવી આશીર્વાદ લીધા

gujaratjanekta

દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સપાટોઆંતરરાજ્ય વાહન ચોર ટોળકી ઝબ્બે.

gujaratjanekta

ગાંધીનગર ખાતે પ્રથમ સેમિકોન ઇન્ડિયા ફ્યુચર ડિઝાઇન રોડશોને ફ્લેગ ઑફ કરતા કેન્દ્રીય રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial