Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું!!

રિપોર્ટર :-અબ્દુલ્લાહ પંજાબી 

અહેવાલ:-બાશીદ બોકડા 

       આઝાદી ના 77 વર્ષ પુરા થવાના ભાગરૂપે અનેક જગ્યા એ તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજ રોજ ગોધરા ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રા માં પંચમહાલ જિલ્લા સાંસદ રાજપાલસિંહ જાદવ,રાજ્યસભા સાંસદ ડો.જશવંત પરમાર ગોધરા ધારાસભ્ય સી.કે રાઉલજી પંચમહાલ ગોધરા રેન્જ ના આઈ જી આર.વી.અસારી જિલ્લા કલેક્ટર આશિષકુમાર તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી તેમજ વહીવટી તંત્ર ના અધિકારીઓ અને ગોધરા નગરપાલિકા ના અધિકારીઓ તેમજ વિદ્યાર્થીઓ તેમજ અનેક સમાજ ના લોકો આ તિરંગા યાત્રા માં જોડાયા હતા.અને સમગ્ર ગોધરામાં દેશ ભક્તિ નો માહોલ છવાયો હતો.

Share

Related posts

ફતેપુરા મામલતદાર વસાવાના વરદ હસ્તે સ્વતંત્ર પર્વની ઉજવણીમાં પ્રશંસાપત્ર આપી સન્માન કરવામાં આવ્યું

gujaratjanekta

ગોધરા M.G.V.C.L નો અંધેર વહીવટ

gujaratjanekta

ગુજરાત ઈલેક્શન 2022 : મહીસાગરમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial