Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું!!

રિપોર્ટર :-અબ્દુલ્લાહ પંજાબી 

અહેવાલ:-બાશીદ બોકડા 

       આઝાદી ના 77 વર્ષ પુરા થવાના ભાગરૂપે અનેક જગ્યા એ તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજ રોજ ગોધરા ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રા માં પંચમહાલ જિલ્લા સાંસદ રાજપાલસિંહ જાદવ,રાજ્યસભા સાંસદ ડો.જશવંત પરમાર ગોધરા ધારાસભ્ય સી.કે રાઉલજી પંચમહાલ ગોધરા રેન્જ ના આઈ જી આર.વી.અસારી જિલ્લા કલેક્ટર આશિષકુમાર તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી તેમજ વહીવટી તંત્ર ના અધિકારીઓ અને ગોધરા નગરપાલિકા ના અધિકારીઓ તેમજ વિદ્યાર્થીઓ તેમજ અનેક સમાજ ના લોકો આ તિરંગા યાત્રા માં જોડાયા હતા.અને સમગ્ર ગોધરામાં દેશ ભક્તિ નો માહોલ છવાયો હતો.

Share

Related posts

ઝાલોદ નગરના કલજીની સરસવાણી મુકામે ફાયર ફાઈટરને અકસ્માત નડ્યો

gujaratjanekta

ભૂત-પ્રેત પ્રિન્સિપાલના રાજીનામાની તૈયારી! સાહેબનો મસાલાનો વેપાર હવે તંત્રને ‘તીખો’ લાગ્યો! ACB ની એન્ટ્રીથી ફફડાટ – શું રાજીનામું સ્વીકારાશે?

gujaratjanekta

દાહોદ જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામકશ્રી એસ.જે.બળેવીયાનો વિદાય સમારંભ અને શ્રી આર.એ.જેઠવાનો સત્કાર સમારંભ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial