Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મકાન પર તિરંગો ફરકાવવામાં આવ્યો

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

  • ફતેપુરાના દાઉદી વ્હોરા ના જનાબઅબીલફઝલભાઈસાબ અને ફતેપુરા મામલતદાર એન એસ વસાવા ઉપસ્થિત રહ્યા હતા
    સરકારશ્રીના 9 ઓગસ્ટથી 15 મી ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આમ જનતામાં મકાનો ઉપર ઓફિસો પર અને દુકાન ઉપર તિરંગા ફરકાવવાનો ઉત્સાહ જોવા મળી રહેલ છે આજરોજ ફતેપુરાના વરિષ્ઠ પત્રકાર અને રોગી કલ્યાણ સમિતિ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ફતેપુરાના સભ્ય શબ્બીરભાઈ સુનેલવાલા ના મકાન પર તિરંગા ફરકાવવામાં આવેલ હતું આ શુભ પ્રસંગે ફતેપુરાના દાઉદી વ્હોરા સમાજના જનાબ સાહેબ જનાબ અબીલ ફઝલ ભાઈ સાહેબ તથા ફતેપુરાના મામલતદાર એન એસ વસાવા મહંમદ ભાઈ કચેરીવાલા કુતબુદ્દીન ભાઈ ખોખરાવાળા ઉપસ્થિત રહ્યા હતા
Share

Related posts

તા.૦૫/૦૮/ર૦ર૩ ના રોજ દાહોદ જીલ્લાના દે.બારીયા ખાતે ૭૪ માં જીલ્લા કક્ષાનો વન મહોત્સવ ઉજવાશે

gujaratjanekta

દાહોદમાં વાહનો માટે પસંદગીના નંબર ની ફાળવણી માટે હરાજી યોજાશે.

Admin

ઝાલોદ વિધાનસભા આમ આદમી પાર્ટી દ્વારા રોડ અને રસ્તાને લઈ કાર્યપાલ ઇજનેર માર્ગ અને મકાન પેટા વિભાગને રજૂઆત કરવામાં આવી..

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial