ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા
- ફતેપુરાના દાઉદી વ્હોરા ના જનાબઅબીલફઝલભાઈસાબ અને ફતેપુરા મામલતદાર એન એસ વસાવા ઉપસ્થિત રહ્યા હતા
સરકારશ્રીના 9 ઓગસ્ટથી 15 મી ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આમ જનતામાં મકાનો ઉપર ઓફિસો પર અને દુકાન ઉપર તિરંગા ફરકાવવાનો ઉત્સાહ જોવા મળી રહેલ છે આજરોજ ફતેપુરાના વરિષ્ઠ પત્રકાર અને રોગી કલ્યાણ સમિતિ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ફતેપુરાના સભ્ય શબ્બીરભાઈ સુનેલવાલા ના મકાન પર તિરંગા ફરકાવવામાં આવેલ હતું આ શુભ પ્રસંગે ફતેપુરાના દાઉદી વ્હોરા સમાજના જનાબ સાહેબ જનાબ અબીલ ફઝલ ભાઈ સાહેબ તથા ફતેપુરાના મામલતદાર એન એસ વસાવા મહંમદ ભાઈ કચેરીવાલા કુતબુદ્દીન ભાઈ ખોખરાવાળા ઉપસ્થિત રહ્યા હતા

