ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા
- ફતેપુરા તાલુકાના માધવા પ્રાથમિક શાળાના પટાંગણમાં તાલુકા કક્ષાના 78 માં સ્વતંત્ર પર્વની આન બાન અને શાન થી ઉજવણી કરવામાં આવી હતી ફતેપુરા તાલુકાના વરિષ્ઠ પત્રકાર શબ્બીરભાઈ સુનેલવાલા ને લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત મતદાનની ટકાવારી વધારવા માટે લોક જાગૃતિની શ્રેષ્ઠ કામગીરી કરી છે આપણા મત વિભાગ અને આપણા તાલુકાનું ગૌરવ વધારેલ છે જે બદલ અભિનંદનને પાત્ર અને શ્રેષ્ઠ અને સરાહનીય કામગીરી કરવા બદલ 78 માં સ્વતંત્ર પર્વ નિમિત્તે વહીવટી તંત્ર દ્વારા મામલતદાર અને એક્ઝિક્યુરિટી મેજિસ્ટ્રેટ એન એસ વસાવાના વરદ હસ્તે પ્રશંસા પત્ર આપી સન્માન કર્યું હતું

