Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા માં પ્રજાપતિ સમાજ દ્વારા દશામાની શોભાયાત્રા કાઢવામાં આવી

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

  • ફતેપુરા પ્રજાપતિ સમાજ દ્વારા દશ દશ દિવસ સુધી દશામાતાની આરાધના કરીને વ્રતની ઉજવણી કરતા હોય છે ત્યારે દશામાંના વ્રતના આજે દસમો દિવસ હોય દશામાંના આ દસમે દિવસે પ્રજાપતિ સમાજ દ્વારા ફતેપુરા નગરમાં દશામાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે હતી
    દશામાતા ના શોભાયાત્રા અંબાજી મંદિર થી શરૂ થઈને પાછલા પ્લોટ વિસ્તારમાં થઈ ઝાલોદ ચોકડી મેન બજાર થઈ પોલીસ સ્ટેશન રોડ થઈ અંબાજીના મંદિરે સમાપન કરવામાં આવી હતી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજના લોકો ધંધા રોજગાર બંધ રાખીને શોભાયાત્રામાં જોડાય હતા દશામાતા ની શોભા યાત્રા બેન્ડ ના તાલે રાસ ગરબાની રમઝટ સાથે ઉત્સાહભેર પુરા ફતેપુરા બજારમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી શોભાયાત્રા ના સમાપન પછી મહાપ્રસાદનો પણ આયોજન કરવામાં આવ્યું હતું
Share

Related posts

ફતેપુરા નગરમાં તારીખ 31મી જુલાઈના રોજ પંચમહાલ રેન્જ આઇ.જી ની અધ્યક્ષતામાં નાગરિક રજુઆત નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે

gujaratjanekta

પ્રાંત અધિકારી અરવિંદ ભાટીયાએ ઝાલોદ પોલિસ સ્ટેશનની આકસ્મિક મુલાકાત લીધી ગુના સહિત કાર્યવાહીની સમીક્ષા કરાઈ

gujaratjanekta

લુણાવાડા તાલુકાના નાના વડદલા સરકારી શાળામાં શૈક્ષણિક કીટનું વિતરણ કરતા આજીવન શિક્ષક શંકરલાલ ત્રિવેદી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial