Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા માં પ્રજાપતિ સમાજ દ્વારા દશામાની શોભાયાત્રા કાઢવામાં આવી

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

  • ફતેપુરા પ્રજાપતિ સમાજ દ્વારા દશ દશ દિવસ સુધી દશામાતાની આરાધના કરીને વ્રતની ઉજવણી કરતા હોય છે ત્યારે દશામાંના વ્રતના આજે દસમો દિવસ હોય દશામાંના આ દસમે દિવસે પ્રજાપતિ સમાજ દ્વારા ફતેપુરા નગરમાં દશામાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે હતી
    દશામાતા ના શોભાયાત્રા અંબાજી મંદિર થી શરૂ થઈને પાછલા પ્લોટ વિસ્તારમાં થઈ ઝાલોદ ચોકડી મેન બજાર થઈ પોલીસ સ્ટેશન રોડ થઈ અંબાજીના મંદિરે સમાપન કરવામાં આવી હતી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજના લોકો ધંધા રોજગાર બંધ રાખીને શોભાયાત્રામાં જોડાય હતા દશામાતા ની શોભા યાત્રા બેન્ડ ના તાલે રાસ ગરબાની રમઝટ સાથે ઉત્સાહભેર પુરા ફતેપુરા બજારમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી શોભાયાત્રા ના સમાપન પછી મહાપ્રસાદનો પણ આયોજન કરવામાં આવ્યું હતું
Share

Related posts

ઝાલોદ ઠુઠીકંકાસીયાના 130 ઉપરાંત અરજદારોના નામ પ્રધાનમંત્રી આવાસ યોજનાના સર્વેમા ન આવતા યાદીમાં સમાવવા માંગ કરાઈ

gujaratjanekta

પંચમહાલ જીલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા કાંકણપુરની એન.વી.શાહ ગલ્સ‍ હાઇસ્કુલ ખાતે ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

વડોદરા ખાતે CED દ્રારા સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સહયોગથી મહિલા ઉદ્યોગસાહસિકોને સશક્ત બનાવવા તાલીમ યોજાઈ – જાણો વધુમાં

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial