Gujarat Jan Ekta
તાજા સમાચાર

Category : ગુજરાત ન્યૂઝ

ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે પહેલગાંવ ખાતે આતંકવાદના કૃત્યને વખોડી મુસલમાન ઘાંચી સમાજ ફતેપુરા દ્વારા મૌન રેલી કાઢવામાં આવી

gujaratjanekta
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા મામલતદાર ફતેપુરાને આવેદનપત્ર આપી આંતકવાદીઓને તથા કૃત્યમાં સામેલ તમામ દોષીઓને કડકમાં કડક સજા થાય માંગણી મુજબનું આવેદનપત્ર આપવામાં આવ્યું જમ્મુ કાશ્મીરના...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે પહેલગાંવ ખાતે આતંકવાદના કૃત્યને વખોડી સજ્જડ બંધ પળાયો

gujaratjanekta
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા જમ્મુ કાશ્મીરના પહેલગાવ ખાતે 22 મી એપ્રિલના રોજ આતંકવાદીઓ એ  26 જેટલા નિર્દોષ હિન્દુઓને ગોળીએ દઈ મોતને ઘાટ ઉતાર્યા હતા.આ ઘટનાના પગલે...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકામાં કાળી મહુડી ખાતે નિસ્વાર્થ ભાવે ચાલતી લાઇબ્રેરી એટલે ભારત જ્ઞાન ખંડ

gujaratjanekta
પંકજ પંડિત દાહોદમાં સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો માટે ચાલતી લાઇબ્રેરી સહિત વિનામુલ્યે લેવાતા વર્ગનું સરનામું એટલે “ભારત જ્ઞાન ખંડ”સરકારી નોકરી છોડીને દાહોદના યુવાઓને સરકારી નોકરી માટે...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

નારાયણી પબ્લિક સ્કૂલ, ઝાલોદ દ્વારા NPS ના વિદ્યાર્થીઓ તેમજ અન્ય શાળાઓના વિદ્યાર્થીઓ માટે ચાર દિવસીય સમર કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

gujaratjanekta
પંકજ પંડિત પરીક્ષાની તીવ્ર મોસમ પછી વિદ્યાર્થીઓને આરામ અને તાજગી મળે તે માટે આ પહેલ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, આ સમર કેમ્પ સંપૂર્ણપણે...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા તાલુકાના સુખસર ખાતે પહેલગાંવ ખાતે આતંકવાદના કૃત્યને વખોડી સજ્જડ બંધ પળાયો

gujaratjanekta
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા જમ્મુ કાશ્મીરના પહેલગાવ ખાતે 22 મી એપ્રિલના રોજ બપોરના ઇસ્લામિક આતંકવાદીઓએ ધર્મ પૂછી,કપડાં ઉતરાવી 26 જેટલા નિર્દોષ હિન્દુઓને ગોળીએ દઈ મોતને ઘાટ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા પહલગામમા થયેલ આતંકવાદી હુમલા વિરુદ્ધ નગર બંધના એલાનને સજ્જડ પ્રતિસાદ મળ્યો

gujaratjanekta
પંકજ પંડિત હિન્દુ સમાજ, ઘાંચી સમાજ ,વ્હોરા સમાજ દ્વારા બંધના એલાનને સંપૂર્ણ સમર્થન આપવામાં આવ્યુંભારતના જમ્મુ કાશ્મીર સ્થિત પહલગામની બૈસરન ખીણમાં પાકિસ્તાન સમર્થિત ઇસ્લામિક આતંકવાદીઓ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક  કાશ્મીરના પહેલગામમાં હિન્દુઓ ઉપર થયેલ આતંકવાદી હુમલાના વિરોધમાં બંધ

gujaratjanekta
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા ફતેપુરાતારીખ 27 એપ્રિલ 2025 ના રોજ ફતેપુરા બંધનું એલાન સનાતન હિન્દુ રક્ષક સમિતિ ફતેપુરા દ્વાર જમ્મુ કાશ્મીરમાં પહલગામ સ્થિત બેસરન ખિણમાં થયેલ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

જમ્મુ કાશ્મીર ના પહલગામમાં થયેલ આતંકવાદી હુમલાના વિરોધમાં ફતેપુરા મુસ્લિમ સમાજ દ્વારા કાળી પટ્ટી બાંધી આતંકવાદનો વિરોધ નોંધાવી.. જુમ્મા ની નમાજ અદા કરાઈ…

gujaratjanekta
શબ્બીરભાઈ સુનેલવાલા જમ્મુ કાશ્મીરના  પહલગાંવમાં થયેલ અમાનવીય અને હીન આતંકવાદી કૃત્યને સમસ્ત મુસ્લિમ સમાજ ફતેપુરા એ વખોડી કાઢી અને આકરા શબ્દોમાં નિંદા કરી હતી. અને...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગર હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા પહલગામમા થયેલ આતંકી હુમલા વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો

gujaratjanekta
પંકજ પંડિત ઝાલોદ વિવિધ કાર્યક્રમો સાથે નગર બંધ રાખી સહુને પ્રોગ્રામમાં જોડાવવા હાકલ કરવામાં આવી ભારતના જમ્મુ કાશ્મીરના પહલગામ સ્થિત બૈસરન ખીણમા થયેલ આતંકી હુમલામાં...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પોલિસ દ્વારા નગરમાં ફૂટ પેટ્રોલીંગ તેમજ ડ્રોન ઉડાવી સુરક્ષા વ્યવસ્થા અંગે તપાસ કરી

gujaratjanekta
પંકજ પંડિત પહેલગામમા થયેલ આતંકી હુમલા અંગે ઝાલોદ નગર બંધના એલાનને લઈ પોલિસ સતર્કઝાલોદ પોલિસ હાલ નગરમાં સુરક્ષા વ્યવસ્થા તેમજ નગરમાં કાયદાની પરિસ્થિતિ ન બગડે...
તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial