ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે પહેલગાંવ ખાતે આતંકવાદના કૃત્યને વખોડી મુસલમાન ઘાંચી સમાજ ફતેપુરા દ્વારા મૌન રેલી કાઢવામાં આવી
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા મામલતદાર ફતેપુરાને આવેદનપત્ર આપી આંતકવાદીઓને તથા કૃત્યમાં સામેલ તમામ દોષીઓને કડકમાં કડક સજા થાય માંગણી મુજબનું આવેદનપત્ર આપવામાં આવ્યું જમ્મુ કાશ્મીરના...

