ઝાલોદ સોમનાથ મંદિર ખાતે રથયાત્રાના આયોજન અર્થે હિન્દુ સંગઠનોની મીટીંગ યોજાઈનગરમાં ભગવાન જગન્નાથજીની આઠમી રથયાત્રા નીકળશે
તારીખ 08-06-2025 રવિવારના રોજ રાત્રિના આઠ વાગે સોમનાથ મંદિર ખાતે રથયાત્રાની પૂર્વ તૈયારી માટે હિન્દુ સંગઠનોની એક મીટિંગ યોજાઈ હતી. ભગવાન જગન્નાથની રથયાત્રા 27-06-2025 શુક્રવારના...

