પ્રાપ્ત ફરિયાદ મુજબ ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં રહેતા પ્રિયંકાબેન ભાર્ગવ જયસ્વાલના પતિ ભાર્ગવ જયસ્વાલ ગેસ્ટ હાઉસ ચલાવે છે. ગત તા ૧૫ ઑગસ્ટના સવારે ગેસ્ટ હાઉસના...
ઝાલોદ મામલતદાર શૈલેન્દ્ર પરમાર દ્વારા ધ્વજવંદન કરી ત્રિરંગાને સલામી આપી.ઝાલોદ તાલુકા કક્ષાના ૭૯માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્યતિભવ્ય ઉજવણી મુંડાહેડા ખાતે કરવામાં આવી હતી. મામલતદારશ્રી શૈલેન્દ્ર પરમાર...
ઝાલોદ તાલુકામાં .૧૫મી ઓગસ્ટ નિમિતે સમગ્ર ગુજરાતમાં ગ્રામસભાઓ યોજાઈ.ઝાલોદ તાલુકાના ગ્રામ પંચાયત ઘોડીયા ખાતે આજરોજ ૧૫મી ઓગસ્ટ ના શુભ દિને સમગ્ર ગુજરાતમાં તમામ ગ્રામ પંચાયત...
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા ફતેપુરા કોર્ટમાં સ્વતંત્ર પર્વની ઉજવણીજજ શ્રી આઈ કે પઠાણ દ્વારા ધ્વજને સલામી આપી હતી ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા કોર્ટના પટાગણ માં...
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા ફતેપુરાતાલુકાનાહિંડોળીયા ગામે આવેલ પ્રાથમિક શાળા ના પટાંગણમાં ૭૯ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ફતેપુરા મામલતદાર શ્રીના હસ્તે કરવામાં આવી હતી.સ્વાતંત્ર્ય પર્વ નિમિતે ફતેપુરા...
સોલંકી કિશોરસિંહ, દાહોદ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને જીલ્લા ટીબી એચ આઈ વી ઓફિસરશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અમદાવાદની સુચના અનુસાર દાહોદ...
પંકજ પંડિત દાહોદ જિલ્લો, પંચમહાલ તેમજ મહીસાગરની એસ.બી.આઈ બઁકો કરતા ઝાલોદની બેંકનું બિલ્ડીંગ સહુ થી મોટીઝાલોદ નગરમાં 1934 થી કાર્યરત એવી એસ.બી.આઈ જે ભરત ટાવર...