ઝાલોદ તાલુકામાં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અન્વયે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત શંકરપુરાના સરપંચ સુરેશભાઈ નુરજીભાઇ ડામોર દ્વારા નિશ્ચય પોષણ કીટ વિતરણ કરવામાં આવી
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રી તેમજ જિલ્લા ક્ષય અધિકારી તેમજ તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ શંકરપુરાના સરપંચ *ડામોર સુરેશભાઈ નુરજીભાઇ દ્વારા 5 ટીબી દર્દી ને...

