Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

ફતેપુરા કામેશ્વર મહાદેવ મંદિર ખાતે ગણપતિદાદાને છપ્પન ભોગનો પ્રસાદ ધરાવવામાં પ્રોગ્રામ રાખવામાં આવ્યો

પ્રવીણ કલાલ

ફતેપુરા નગરમાં અલગ અલગ જગ્યાએ ગણપતિ દાદા ની પ્રતિમાની સ્થાપનાઓ કરવામાં આવી છે દસ દિવસ સુધી ગણપતિ દાદા ની સેવા પૂજા અર્ચના અને આરતી કરવામાં આવી રહી છે

ફતેપુરા નગરમાં કામેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલ સાઈ સરકાર ગ્રુપ દ્વારા ગણપતિદાદાને 56 ભોગનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો સાઈ સરકાર ગ્રુપ દ્વારા દાદાને અલગ અલગ પ્રકારની 56 વસ્તુઓ લાવીને દાદાને ભોગ ધરાવવામાં આવ્યો હતો આ દરમિયાન પંડાલમાં ગણપતિદાદાની આરતી કરવામાં આવી હતી

આરતી બાદ દાદા નો પ્રસાદ લેવા માટે મોટી સંખ્યામાં પધારેલા ભક્તોને છપ્પન ભોગના પ્રસાદનુ વિતરણ કરવામાં આવ્યું હતું અને દરેક ભક્તજનો એ 56 ભોગ પ્રસાદનો લાહવો લીધો હતો

Share

Related posts

ઝાલોદ તાલુકામાં મતદારોનો મિજાજ પારખવો મુશ્કેલ : દરેક રાજકીય પક્ષના વિજયનો દાવો

Admin

લોકસભાની ચુંટણીમાં મહીસાગરના વતની અને પંચમહાલ જીલ્લાના રહેવાસી શૈક્ષણિક ઉમેદવાર શૈલેષ ઠાકરે બહુજન સમાજ પાર્ટી માંથી ઉમેદવારી પત્ર ભરતા ત્રિ-પાંખીયા જંગની સંભાવના !! – જુઓ VIDEO

gujaratjanekta

ઝાલોદ પોલીસ સ્ટેશનમાં દશેરા નિમિતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial