Gujarat Jan Ekta
તાજા સમાચાર

Category : ગુજરાત ન્યૂઝ

Breaking News ગુજરાત ન્યૂઝ

ઓપન આદિવાસી એથલેટિક ટુર્નામેન્ટ ગોધરા ખાતે ડુંગરીની લખા ફળિયા પ્રાથમિક શાળા એ ભાગ લીધો.

gujaratjanekta
પંકજ પંડિત આજ રોજ ઝાલોદ તાલુકાની ડુંગરી પગાર કેન્દ્ર માં આવેલ લાખ ફળિયા પ્રાથમિક શાળા માંથી ચાર વિધાર્થીઓએ ઓપન આદિવાસી એથલેટિક ટુર્નામેન્ટ ગોધરા ખાતે ભાગ...
Breaking News ગુજરાત ન્યૂઝ

દાહોદ જિલ્લાના કતવારા મુકામે થી નકલી નોટ સાથે બે આરોપીને પકડી પાડતી દાહોદ એસ.ઓ.જી શાખા

gujaratjanekta
પંકજ પંડિત ઝાલોદ સારમારિયા અને નાની ખરજ દાહોદના એક એક આરોપી થઇ કુલ બે આરોપી ફરાર ૫૦૦ રૂપિયાની ૧૦૧૫ નોટો થઇ કુલ ૫૦૭૫૦૦ ની નકલી...
Breaking News ગુજરાત ન્યૂઝ

કાલોલ તાલુકાની કે.કે વિદ્યામંદિર શાળામાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વકૃત્વ સ્પર્ધા યોજાઈ

gujaratjanekta
માન. મંત્રીશ્રી પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ શ્રી મુળુભાઇ બેરાના સુચન તથા નાયબ વન સંરક્ષકશ્રી સામાજિક વનિકરણ વિભાગ,ગોધરા ડૉ.મીનલ.ડી.જાનીના માર્ગદર્શન હેઠળ RFO વાય.વી પુવાર...
Breaking News ગુજરાત ન્યૂઝ

સામાજીક વનીકરણ વિભાગ, દાહોદ ઘ્વારા કિસાન શિબિર અને એફ.પી.ઓ. માર્ગદર્શન કાર્યશાળા યોજાઇ

gujaratjanekta
સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ સામાજીક વનીકરણ વિભાગ, દાહોદ ઘ્વારા આજ રોજ તા. ૦૩/૧૦/ર૦ર૩ ના વન ચેતના કેન્દ્ર રાબડાલ, દાહોદ ખાતે ર્ડા. ટી. કરૂપ્પાસામી, વન સંરક્ષકશ્રી,...
Breaking News ગુજરાત ન્યૂઝ

સિંગવડ તાલુકામાં તાલુકા કક્ષાનુ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું

gujaratjanekta
રમેશ પટેલ જશ્સવંતસિંહ એસ ભાભોર સાહેબ (માનનીય પૂર્વ કેન્દ્રીય મંત્રી ભારત સરકાર તથા સાંસદશ્રી દાહોદ)ના અધ્યક્ષ સ્થાને G.C.E.R.T. ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ...
Breaking News ગુજરાત ન્યૂઝ

ઝાલોદની આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજમાં “ઐતહાસિક દસ્તાવેજોનું ઇતિહાસમાં મૂલ્ય” વિષય ઉપર પ્રદર્શન તથા વ્યાખ્યાન યોજાયું

gujaratjanekta
પંકજ પંડિત ઐતહાસિક દસ્તાવેજોનું મૂલ્યશ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ ઝાલોદના ઈતિહાસ વિભાગ દ્વારા “ઐતહાસિક દસ્તાવેજોનું ઇતિહાસમાં મૂલ્ય” એ વિષય પર વિભાગના અધ્યક્ષ...
Breaking News ગુજરાત ન્યૂઝ

ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ તું જલ્દી આ ના નાદ સાથે ફતેપુરા નગરમાં ગણપતિ બાપ્પાનુ વિસર્જન કરવામાં આવ્યું

gujaratjanekta
પ્રવીણ કલાલ પરમાત્માએ જે કાંઈ નિર્માણ કર્યું છે તેની પાછળ એક અદભુત સંકેત રહેલો છે સર્જન બાદ વિસર્જન થાય છે ભાદરવા સુધી ચ્યોથના દિવસે ગણપતિ...
Breaking News Other ગુજરાત ન્યૂઝ

બાલાસિનોરમાં એસ.પી. જયદીપસિંહ જાડેજા ની ઉપસ્થિતિ માં શાંતિ સમિતિની મિટિંગ યોજાઇ

gujaratjanekta
બાલાસિનોર નગરમાં યોજાનાર ગણેત્સોવ અને ઇદે માં મિલાદ ઈદે મિલાદ ને લઈને બાલાસિનોર શહેરના હિંદુ મુસ્લિમ આગેવાનો સાથે શાંતિ સમિતિની મીટીંગ યોજવામાં આવી . જેમાં...
Breaking News ગુજરાત ન્યૂઝ

ઝાલોદ ભાજપ પરિવાર દ્વારા પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિની ઉજવણી કરાઈ

gujaratjanekta
પંકજ પંડિત આજરોજ તારીખ 25-09-2023 ના રોજ પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીની જન્મ જયંતીની ઉજવણી જય ઝલાઇ મા શકિત કેન્દ્ર ઝાલૉદ ખાતે કરવામા આવેલ હતી.જેમા તેમને પુષ્પાંજલિ...
Breaking News ગુજરાત ન્યૂઝ

ઝાલોદ નગરના નાના ફેરિયાઓ અને હાથલારી પર વ્યાપાર કરતા વ્યાપારી દબાણ હટાવ ઝુંબેશનો ભોગ બનતા વહીવટી તંત્રને ન્યાય માટે અરજી કરી

gujaratjanekta
પંકજ પંડિત ત્રણ ચાર દિવસથી પથારી કરતા નાના વ્યાપારીને વ્યાપાર કરવા ન મળતાં મહિલાઓ સહિત નાના દુકાનદારોએ તંત્ર પર રોષ ઠાલવ્યો ઝાલોદ નગરમાં છેલ્લા ચાર...
તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial