ગ્રામીણ ક્ષેત્રે વિકાસને લઈ ગોઠીબ મુકામે એકલ ગ્રામોથાનનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું
પંકજ પંડિત- ઝાલોદ એકલ ગ્રામોથાન ફાઉન્ડેશન આપણા દેશના અંતરિયાળ/આદિવાસી ગામોમાં સર્વગ્રાહી ગ્રામ વિકાસના એકમાત્ર ઉદ્દેશ્ય સાથે કામ કરી રહ્યું છે. એકલ દેશના છેવાડાના ભાગોમાં 1,00,000...

